વાંકાનેર શહેરના પચીસવારીયા વિસ્તારમાં રહેતા યુનુસભાઈ હાસમભાઈ ખોખર (ઉ.વ. 65) નામના વૃદ્ધને કેન્સરની બીમારી હોય તેમજ માનસિક અસર પણ હોય, જેમાં ગઇકાલે તેઓ ઘેરથી નીકળી ગયા બાદ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે રોડની સાઈડમાં બપોરના સમયે અચાનક ઢળી પડ્યા હતા, જેમાં તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે અચાનક ઢળી પડેલા વૃદ્ધનું મોત….
RELATED ARTICLES