Tuesday, September 17, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા એક 55 વર્ષીય વૃદ્ધએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યા હતા, જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં સૌરાષ્ટ્ર પોટરીની બાજુમાં માતાજીના મંદિર પાસે રહેતા રમેશભાઈ માલાભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ. 55) નામના આધેડે કોઇ અગમ્ય કારણોસર ઝેરી પદાર્થ ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!