Wednesday, February 12, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના તીથવા ગામે થયેલ મારામારીના બનાવમાં બંને આરોપીઓના જામીન મંજુર....

    વાંકાનેરના તીથવા ગામે થયેલ મારામારીના બનાવમાં બંને આરોપીઓના જામીન મંજુર….

    વાંકાનેરના તીથવા ગામ ખાતે માતાજીના જમણવારના પ્રસંગમાં આમંત્રણ આપવા બાબતે મારમારી થતાં આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ અઘારા અને ગોવિંદભાઈ કાનાભાઇ આઘારા (રહે. બંને કુબા વિસ્તાર, તિથવા) વિરૂદ્ધ આઇપીસી કલમ 323, 325, 326, 504, 506(2), 114, જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હોય, જે બનાવમાં બંને આરોપીઓ પોતાના વકીલ મારફતે મોરબી સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતાં,

    નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી શરતોને આધીન બંને આરોપીના જામીન મંજુર કર્યા હતા. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે વાંકાનેર બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર, વિવેક વરસડા, ભગીરથસિંહ જાડેજા તથા વિજય બાંભવા સહિતના રોકાયા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!