Monday, April 28, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના સરતાનપર ગામે પીપળના ઝાડ નીચે ગળાફાંસો ખાઇ યુવાને જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે પીપળના ઝાડ નીચે ગળાફાંસો ખાઇ યુવાને જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ વોરોલી પ્લાસ્ટ કારખાનામાં મજૂરી કામ કરતા ગૌતમ નિરંજનભાઈ બીસ્વાલ (ઉ.વ. 26, રહે. મુળ ઓરીસ્સા) નામના યુવાને કારખાનાના કમ્પાઉન્ડમાં આવેલ પીપળના ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!