કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવા અપીલ….
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી બુધવારના રોજ રામનવમી તહેવાર નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે, જેમાં બુધવારે યાર્ડ નું તમામ કામકાજ બંધ રહેશે, જેની તમામ વેપારીઓ, ખેડૂત મિત્રો તથા દલાલ ભાઇઓએ નોંધ લેવી. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોય, જેના પગલે ખેડૂતોએ પોતાનો માલ તમાલપત્રી ઢાંકી લાવવા યાર્ડ મેનેજમેન્ટ દ્વારા સુચના આપવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65