જાણીતા કૃષિ નિષ્ણાંત અને વેધર એનાલીસ્ટ પરેશ ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહી વાંકાનેર વિસ્તારના ખેડૂતોને ખેતી વિષયક વિસ્તૃત ચર્ચા સાથે માર્ગદર્શન આપશે…
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી ખેડૂતોની પ્રગતિ માટે સતત સક્રિય રહી શાકભાજી અને બાગાયતી ખેતીના બહોળા અનુભવથી ખેડૂતોને અવિરત ખેતી માર્ગદર્શન પુરૂ પાડનાર ‘ પરફેક્ટ એગ્રી મોલ ‘ દ્વારા પ્રગતિના પંથને કંડારી નવા સરનામા સાથે નવા ખેતી વિષયક શોરૂમનું આગામી શનિવારે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે….
આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે વાંકાનેર વિસ્તારના ખેડૂતોને ખેતી વિષયક યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે પરફેક્ટ એગ્રી મોલ દ્વારા ” પ્રગતિશીલ ખેડૂત સંમેલન ” નું અતિ સુંદર આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં જાણીતા કૃષિ નિષ્ણાંત અને વેધર એનાલીસ્ટ પરેશ ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહી ખેડૂતોને ખેતી વિષયક વિસ્તૃત માહિતી આપશે, જેથી આ ભવ્ય ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત રહેવા તમામ ખેડૂતો મિત્રોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• પ્રગતિશીલ ખેડૂત સંમેલન તથા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 26/04/2025, શનિવાર
સમય : સવારે 9:15 કલાકે
(નોંધ:- જે ખેડૂત મિત્રો ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત રહેવાના હોય તેમણે આવતીકાલે શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં નીચેના નંબર પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે…)
પ્રગતિશીલ ખેડૂતોની ખેતીની તમામ સમસ્યાનું સમાધાન એટલે….