વાંકાનેર શહેરને મચ્છુ નદીના પ્રવાહથી રક્ષણ માટે રાજાશાહીમાં બનાવવામાં આવેલ ગઢની રાંગની પ્રોટેક્શન વોલ ભારે વરસાદના કારણે જર્જરિત બની છે, જેમાં દિવાલની પાસે જ ભુવો પડતા પ્રોટેક્શન વોલ પર ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે અહીં બાજુમાં જ લોકોની વસાહત હોય કોઈ દુર્ઘટના સર્જાય તે પુર્વે આ મામલે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં માંગ ઉઠી છે….
વાંકાનેર શહેર ખાતે મચ્છુ નદીના પ્રવાહથી રક્ષણ માટે બનાવેલ ગઢની રાંગ જર્જરિત….
RELATED ARTICLES