Wednesday, February 12, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના આંબેડકરનગર ખાતે રહેતા વૃદ્ધએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર શહેરના આંબેડકરનગર ખાતે રહેતા વૃદ્ધએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેરના આંબેડકરનગર ખાતે રહેતા એક 65 વર્ષિય વૃદ્ધએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં શેરી નં. ૪ ખાતે રહેતા મોહનભાઇ જગાભાઇ પરમાર (ઉ.વ. 65) નામના વૃદ્ધએ ગઇકાલે સવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!