Friday, June 20, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સિંધાવદર ગામના વૃદ્ધ મગજની અસ્થિરતાના કારણે ઘરેથી નીકળી ગયા, મળે તો...

    વાંકાનેરના સિંધાવદર ગામના વૃદ્ધ મગજની અસ્થિરતાના કારણે ઘરેથી નીકળી ગયા, મળે તો જાણ કરવી…

    વાંકાનેર તાલુકાના સિંધાવદર (કાસમપરા) ગામના રહેવાસી પરાસરા આહમદ હયાત(પટેલ) મગજની અસ્થિરતાના કારણે ઘરેથી કોઈને કહ્યા વગર નિકળી ગયા હોય, જેની શોધખોળ બાદ પણ પતો ન લાગ્યો હોય, જેથી કોઇ પણ વ્યક્તિને ઉપરના ફોટાવાળા વૃદ્ધની ભાળ મળે તો તેમના પરિવારના મો. 95867 76896 અથવા મો. 99790 19985 પર સંપર્ક કરવો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!