દેશી પદ્ધતિથી ખાંડી તૈયાર કરેલા મસાલા બનશે આપના ઘરના સ્વાદિષ્ટ ભોજનનો તડકો, છ પ્રકારના અલગ અલગ મરચા પાવડર ઉપલબ્ધ…
આધુનિક સમયમાં ઝડપી કામગીરી જરૂરીયાત બની છે, પરંતુ ભોજનમાં ખરા સ્વાદ અને શુદ્ધતા માટે પૌરાણીક પદ્ધતિઓ આજે પણ લોકો અપનાવી રહ્યા છે, ત્યારે બારેમાસ ભરવા લાયક દળેલા નહીં પરંતુ દેશી પદ્ધતિથી ખાંડીને તૈયાર કરેલા મસાલાની માંગ પણ દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે વાંકાનેરના જી. એમ. ખેડૂત દેશી મસાલા દ્વારા ગ્રાહકોને દેશી પદ્ધતિથી જુના સ્વાદ અને શુદ્ધતા સાથે ખાંડીને તૈયાર કરેલા મરચા પાવડર, હળદર પાવડર તથા ધાણાજીરૂ પાવડર આપની રસોઈમાં દેશી ભોજનનો અનોખો તડકો લોકપ્રિય બન્યા છે…
જી. એમ. ખેડૂત દેશી મસારા દ્વારા ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાના મરચાંમાંથી ખાંડીને તૈયાર કરેલા ૧). મિડીયમ તિખા મરચા પાવડર, ૨). તિખા મરચા પાવડર, ૩). કાશ્મીરી મરચા પાવડર, ૪). ડબ્બી કાશ્મીરી મરચા પાવડર, ૫). ઘોલર મરચા પાવડર તથા ૬). પટ્ટો મરચા પાવડર સાથે હળદર પાવડર તથા ધાણાજીરૂ પાવડર આપની જરૂરિયાત મુજબ 100% શુદ્ધતાની ગેરંટી સાથે મળી રહેશે, જેથી બારે માસ ભરવા લાયક ખાંડીને તૈયાર કરેલા મસાલાની ખરીદી માટે ગ્રાહકોએ આજે જ જી. એમ. ખેડૂત દેશી મસાલાનો સંપર્ક કરવો…
ઓનલાઇન ઓર્ડર સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે…
જી. એમ. ખેડૂત દેશી મસાલા
જડેશ્વર રોડ, મુ. રાતીદેવરી, તા. વાંકાનેર
આઇ. વી. બાદી
Mo. 92659 87581
આ રીતે દેશી પદ્ધતિથી ખાંડીને મસાલા તૈયાર કરવામાં આવે છે…👇🏻👇🏻👇🏻