મોરબી જિલ્લામાંથી હજીયાત્રાએ જતા તમામ હાજીઓ માટે આજરોજ ગુરુવારે વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા ખાતે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ, વાંકાનેર સિવિલ હોસ્પિટલ અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં તમામ હજયાત્રીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1