Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આવતીકાલે આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજાશે….

    વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આવતીકાલે આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજાશે….

    બઝમે રબ્બાની કમિટી-ચંદ્રપુર આયોજિત કોન્ફરન્સમાં બાંદાથી ખાસ ડો. સૈયદ મેહમુદ રબ્બાની સાહેબ પધારશે…

    વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે બઝમે રબ્બાની કમિટી દ્વારા પવિત્ર ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે આવતીકાલ તા. 19 સપ્ટેમ્બર, ગુરૂવારે રાત્રીના નવ વાગ્યે આમદે સૈયદુલ મુરસલીન વ તહફ્ફુઝે નામુસે રીસાલત કોન્ફરન્સ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરપ્રદેશના બાંદાથી ખાસ મુસ્લિમ ધર્મગુરૂ ડો. સૈયદ મેહમુદ રબ્બાની(M.A., Ph.D.) સાહેબ હાજરી આપશે, જે પોતાના અંદાજમાં તકરીર/બયાન ફરમાવશે, જેથી આ કોન્ફરન્સમાં હાજરી આપવા તમામ મુસ્લિમ બિરાદરોને બઝમે રબ્બાની કમિટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!