Monday, August 24, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલચાલો કાશી વિશ્વનાથ....: વાંકાનેરના વિદ્વાન વક્તા સાથે માં ગંગા તથા કાશી વિશ્વનાથ...

    ચાલો કાશી વિશ્વનાથ….: વાંકાનેરના વિદ્વાન વક્તા સાથે માં ગંગા તથા કાશી વિશ્વનાથ (વારાણસી)ના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા શ્રવણ માટે બુકિંગ શરૂ…..

    વાંકાનેરના વિદ્વાન વક્તા શ્રી મીનાબેન કાપડી સાથે આગામી નવેમ્બર મહિનામાં વારાણસી ખાતે ભવ્ય શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન તા. ૧૪/૧૧થી ૨૦/૧૧ દરમિયાન કરવામાં આવ્યું હોય, જેથી આ સુંદર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા શ્રવણનો લ્હાવો લેવા માટે તમામ શ્રદ્ધાળુઓને અપિલ કરવામાં આવી છે….

    વારાણસીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સુંદર આયોજન…

    યાત્રા પ્રારંભ : તા. ૧૨/૧૧/૨૦૨૬
    યાત્રા પરત : તા‌. ૨૨/૧૧/૨૦૨૬
    કથા સ્થળ : હોટલ G.C., સારનાથ રોડ, કાશી વિશ્વનાથ (વારાણસી).

    આ સુંદર આયોજનના ટીકીટ દરમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે યાત્રિકો માટે રહેવા, જમવા (ચા-નાસ્તો, ગુજરાતી મિષ્ટાન ભોજન) તથા ટ્રેન ટિકિટ ખર્ચનો સમાવેશ થશે….

    (નોંધ : ટિકિટ બુકિંગની અંતિમ તારીખ ૧૨/૦૯/૨૦૨૬ રહેશે, જેમાં રેલ્વે બુકિંગ શરૂ થયાં બાદ મિનિટોમાં ફુલ થઇ જતું હોવાથી સમયસર બુકિંગ આપવા વિનંતી…)

    કાશી વિશ્વનાથ (વારાણસી)માં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લ્હાવો લેવા આજે જ બુકિંગ કરાવો….

    Mo. 75750 72630
    Mo. 98253 64399

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!