ઉધઇની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી નિકાલ : વર્ષોના અનુભવી ઉધઇ ટ્રીટમેન્ટના સ્પેશિયાલિસ્ટ પાસે કારોવો ઉધઇ પેસ્ટ કંટ્રોલ….
દિનપ્રતિદિન રહેણાંક વિસ્તારો, કારખાના તથા ઓફિસોમાં ઉધઇની સમસ્યા વધી રહી છે, જેના કારણો પરસેવાની કમાણીથી બનાવેલ લાખો/કરોડોની કિંમતના ફર્નિચરનો રકાસ નિકળી જતો હોય છે, ત્યારે વાંકાનેર વિસ્તારમાં ઉધઇની સમસ્યાના કાયમી નિકાલ માટે વર્ષોના અનુભવી એવા વિજયભાઈ ડાભી દ્વારા 12 વર્ષની લેખિત ગેરંટી સાથે ઉધઇ પેસ્ટ કંટ્રોલ કોઇપણ પ્રકારની આડઅસર કે દુર્ગંધ મુક્ત ઉધઇ કંટ્રોલ કરી આપવામાં આવશે….
સમગ્ર મોરબી જિલ્લામાં આપના મકાન, ઓફિસ, ગોડાઉન, જુના-નવા મકાનની ટ્રીટમેન્ટ, ટેનામેન્ટમાં ઉધઇ માટે ઈન્જેકશન દ્વારા પેસ્ટ કંટ્રોલ તેમજ લાકડામાંથી ખરતા પાઉડર બંધ કરાવવા માટે આજે જ સંપર્ક કરો ઉધઇ ટ્રીટમેન્ટના સ્પેશિયાલિસ્ટ એવા વિજયભાઈ ડાભીનો. આ સાથે જ ઉધઇ, માંકડ, વંદાની દવા લેખિત ગેરંટી સાથે છાંટી 100% રિઝલ્ટ સાથે કામ કરી આપવામાં આવશે..…
કોઇપણ પ્રકારની આડઅસર કે દુર્ગંધ મુક્ત 12 વર્ષની લેખિત ગેરંટી સાથે ઉધઇ પેસ્ટ કંટ્રોલ માટે આજે જ સંપર્ક કરો….