વાંકાનેર શહેરના ખાતે સ્વ. હંસગિરિ જીવણગિરિ ગોસ્વામી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે ગેમઝોન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મૃતકોની આત્માના મોક્ષાર્થે “ગાયત્રી મંત્ર” ના પાઠ પણ કરવામાં આવ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65