Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે મંગળવારે હઝરત મીરૂમીયા બાવાના 101માં ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે....

    વાંકાનેર ખાતે મંગળવારે હઝરત મીરૂમીયા બાવાના 101માં ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે….

    સવારે હઝરત પીર સૈયદ મીરસાહેબના ચાલીસાની કુર્આનખ્વાની તથા ગાદી સોંપણી તેમજ સાંજે ઉર્ષની ઉજવણી કરાશે….


    વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા હઝરત સુફી સંત પીર સૈયદ મેરૂમીયા બાવાના ઉર્ષની દર વર્ષે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય, જેમાં આ વર્ષે પણ આગામી મંગળવારના રોજ 101 માં ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે…

    હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબના વિશાલ બાદ તેમના ચહેલુમ અને સજ્જદાનશીન અલ્હાજ પીર સૈયદ શાઇરએહમદ બાવાના મસ્નદશનીન, દસ્તારબંધીની રસમ તથાઝરત પીર સૈયદ મીરૂમીયા બાવાના ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જેના કાર્યક્રમો નીચે મુજબ રહેશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!