Saturday, February 22, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલઆવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત અનુભવી ઓર્થોપેડીક ડોક્ટરની...

    આવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત અનુભવી ઓર્થોપેડીક ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે….

    હવેથી દર ગુરૂવારે ડો. ભગીરથ દવેની ખાસ ઓપીડી પાસલીયા હોસ્પિટલ ખાતે યોજાશે…

    વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરુવારે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત અનુભવી ડો. ભગીરથ દવેની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને હાથ-પગના ફેક્ચર, સાંધાના દુઃખાવા, જટીલ ઓપરેશન, મણકાની ઇજાઓ સહિત સંબંધિત તમામ બિમારીઓનું નિદાન તથા સારવાર નિષ્ણાત અનુભવી સર્જન દ્વારા કરવામાં આવશે….

    • ઓપીડી વિગતો •

    તારીખ : 20/02/2025, ગુરુવાર
    સમય : બપોરે 12 થી 02 સુધી
    સ્થળ : પાસલીયા હોસ્પિટલ

    રજીસ્ટ્રેશન માટે….

    મો. 98078 60486

     પાસલીયા હોસ્પિટલ 

    ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

    વધુ માહિતી માટે મો. 99099 71142 પર સંપર્ક કરવો…

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!