Friday, November 7, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલઆવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત ઓર્થોપેડીક સર્જન...

    આવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત ઓર્થોપેડીક સર્જન ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે….

    હવેથી દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરૂવારે ડો. અભિષેક ઘેટીયાની ખાસ ઓપીડી પાસલીયા હોસ્પિટલ ખાતે યોજાશે…

    વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરુવારે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત અનુભવી ઓર્થોપેડીક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. અભિષેક ઘેટીયાની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને હાડકાં, સાંધા તથા સ્નાયુ સંબંધિત રોગો, ફેક્ચર, રમત-ગમતની ઇજાઓ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ સર્જરીના નિષ્ણાત સર્જન ડોક્ટર દ્વારા સારવાર તથા નિદાન કરવામાં આવશે….

    • ઓપીડી વિગતો •

    તારીખ : 06/11/2025, ગુરૂવાર
    સમય : સવારે 10 થી 12 વાગ્યા સુધી
    સ્થળ : પાસલીયા હોસ્પિટલ

    રજીસ્ટ્રેશન માટે….

    Mo. 98078 60486

    Mo. 99099 71120

     પાસલીયા હોસ્પિટલ 

    ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

    વધુ માહિતી માટે મો. 99099 71142 પર સંપર્ક કરવો…

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!