હવેથી દર ગુરૂવારે ડો. ભગીરથ દવેની ખાસ ઓપીડી પાસલીયા હોસ્પિટલ ખાતે યોજાશે…
વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરુવારે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત અનુભવી ડો. ભગીરથ દવેની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને હાથ-પગના ફેક્ચર, સાંધાના દુઃખાવા, જટીલ ઓપરેશન, મણકાની ઇજાઓ સહિત સંબંધિત તમામ બિમારીઓનું નિદાન તથા સારવાર નિષ્ણાત અનુભવી સર્જન દ્વારા કરવામાં આવશે….
• ઓપીડી વિગતો •
તારીખ : 20/02/2025, ગુરુવાર
સમય : બપોરે 12 થી 02 સુધી
સ્થળ : પાસલીયા હોસ્પિટલ
રજીસ્ટ્રેશન માટે….