Monday, October 27, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : પરપ્રાંતિય શ્રમિકોની માહિતી મોરબી એશ્યોર એપમાં અપલોડ નહીં કરતા કારખાનેદાર...

    વાંકાનેર : પરપ્રાંતિય શ્રમિકોની માહિતી મોરબી એશ્યોર એપમાં અપલોડ નહીં કરતા કારખાનેદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ….

    વાંકાનેર તાલુકાના જુના લાકડધારના રસ્તે સનરે સિરામિકની સામે આવેલ શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનેદાર સંજયભાઈ કાનજીભાઈ જેઠલોજા દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને મજૂરી કામે રાખી તેની માહિતી MORBI ASSURED એપ્લિકેશનમાં અપલોડ ન કરી તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરી માહિતી રજૂ ન કરતાં કારખાનેદાર સામે મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામાંનો ભંગ કરવા સબબ ફરિયાદ નોંધાઈ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!