Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના વીશીપરામાં રહેતી સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર શહેરના વીશીપરામાં રહેતી સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેરના વીશીપરા વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વીશીપરા વિસ્તારમાં સ્મશાન રોડ પર શેરી નં. ૦૩ ખાતે રહેતી 15 વર્ષીય સગીરા ભુમિકાબેન જનકભાઈ રોજાસરાએ ગઇકાલે સાંજના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!