Thursday, April 23, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરના પ્રતાપગઢ ગામે કાર્યરત શૈક્ષણિક સંસ્થા જામેઆહ ખદીજતુત્તાહેરાહ લીલબનાત ખાતે શિક્ષકોની ભરતી...

    વાંકાનેરના પ્રતાપગઢ ગામે કાર્યરત શૈક્ષણિક સંસ્થા જામેઆહ ખદીજતુત્તાહેરાહ લીલબનાત ખાતે શિક્ષકોની ભરતી કરાશે….

    વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે આવેલી શૈક્ષણિક સંસ્થા ‘જામેઆહ ખદીજતુત્તાહેરાહ લીલબનાત’ ખાતે આગામી શૈક્ષણિક સત્ર માટે પ્રાથમિક તથા માધ્યમિક વિભાગમાં ઉપર મુજબના શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવાની હોય, માટે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કારકિર્દી બનાવવા માંગતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનો અદ્યતન બાયોડેટા (Resume) આગામી તા. ૩૦ એપ્રિલ સુધીમાં WhatsApp અથવા મેઇલ કરવો અથવા સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા યાદીમાં જણાવાયું છે….

     જામેઆહ   ખદીજતુત્તાહેરાહ   લીલબનાત 

    મુ. પ્રતાપગઢ, તા. વાંકાનેર.

    Mo. 99743 79450
    Mo. 78692 45004

    Madanimkv@gmail.com

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!