રાજકોટની નામાંકિત શિવ હોસ્પિટલના પગના પંજા તથા ઘુંટીના નિષ્ણાત ડો. યોગદિપસિંહ જાડેજાની આવતીકાલ શુક્રવારે વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પગના પંજા તથા ઘુંટીને લગતી દરેક સમસ્યાનું સચોટ નિદાન કરવામાં આવશે….
નીચે મુજબની તકલીફ ધરાવતા દર્દીઓએ અવશ્ય પધારવું….

ઓપીડીની વિગત
તારીખ : 10/04/2026, શુક્રવાર
સમય : સવારે 9 થી 10 વાગ્યા સુધી
એપોઇન્ટમેન્ટ માટે…
Mo. 70706 67673

રાજવીર હોસ્પિટલ
દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર
વધુ માહિતી માટે મો. 95129 03884 પર સંપર્ક કરવો…



