Sunday, October 26, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : પિયરમાં ગયેલ પત્ની દિવાળી તહેવારમાં પણ પતિ પાસે ન આવતા...

    વાંકાનેર : પિયરમાં ગયેલ પત્ની દિવાળી તહેવારમાં પણ પતિ પાસે ન આવતા યુવાને જીવન ટૂંકાવ્યું…..

    વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં આવેલ મિલેનિયમ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા કરનકુમાર વિનોદકુમાર કથેરીયા (ઉ.વ. ૩૨) નામના યુવાનની પત્ની પિતાને ત્યાં પિયરમાં ગયેલ હોય અને દિવાળી તહેવાર દરમિયાન યુવાને તેને ફોન કરી પોતાની પાસે આવવાનું કહેવા છતાં પણ પત્ની ન આવતા, આ બાબતનું લાગી આવતાં યુવાને લેબર ક્વાર્ટરમાં પોતાની જાતે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!