Monday, December 29, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ખેરવા ગામે એક વર્ષ પૂર્વે જ બનેલ પુલના પાણીનાં પ્રવાહમાં ધોવાયો...

    વાંકાનેરના ખેરવા ગામે એક વર્ષ પૂર્વે જ બનેલ પુલના પાણીનાં પ્રવાહમાં ધોવાયો…

    વાંકાનેર તાલુકાના ખેરવા ગામના બસ સ્ટેન્ડથી ગામ તરફ જતા માર્ગ પર એક વર્ષ પુર્વ બેઠા પુલનું સમારકામ કરવામાં આવ્યું હોય, જે ગઇકાલે આ વિસ્તારમાં પડેલા ભારે વરસાદમાં નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં ધોવાઇ ગયો હતો, જેના કારણે આજુબાજુના ત્રણ ગામનાં લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગ્રામજનોની વર્ષો જુની આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવા સ્થાનિક ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!