Friday, July 4, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના કાશીપર ગામની સીમમાં વાડીએ ખેડૂતએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર તાલુકાના કાશીપર ગામની સીમમાં વાડીએ ખેડૂતએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના કાશીપર ગામ ખાતે રહેતા અને ખેતી કામ સાથે જોડાયેલા ખેડૂતએ કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામ ખાતે રહેતા ખેડૂત મુન્નાભાઈ લખમણભાઈ માલકીયા (ઉ.વ. 44)એ કોઇ અગમ્ય કારણોસર ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!