Wednesday, March 12, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે ભરવાડ સમાજનો 14મો ભવ્ય સમુહલગ્ન યોજાયો, 58 દીકરીઓએ પ્રભુતામાં પગલાં...

    વાંકાનેર ખાતે ભરવાડ સમાજનો 14મો ભવ્ય સમુહલગ્ન યોજાયો, 58 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા….

    મચ્છો માતાજીના મંદિર ખાતેથી માલધારી સમાજના આગેવાનોએ શિક્ષણ ઉપર ભાર મૂકી કુરિવાજોને તિલાંજલિ આપવા આહ્વાન કરાયું….

    વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં મચ્છો માતાજીના મંદિર ખાતે છેલ્લા 14 વર્ષથી ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજના સમુહલગ્નનું આયોજન કરવામાં આવતું હોય, જે નિમિત્તે આજરોજ સતત 14માં વર્ષે યોજાયેલ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં એક સાથે ૫૮ ભરવાડ સમાજના દીકરા-દીકરીઓએ નવા જીવનની શરૂઆત કરી હતી….

    આ તકે નવદંપતિઓને આશીર્વાદ આપવા વિવિધ ધાર્મિક સંસ્થાઓના સાધુ, સંતો, મહંતો, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ સમાજના અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા કુરિવાજોને તિલાંજલિ આપવા તેમજ શિક્ષણ અને એકતા ઉપર ભાર મૂક્યો હતો.‌…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!