Wednesday, September 18, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક સિરામીક ફેક્ટરીમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત...

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક સિરામીક ફેક્ટરીમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત…

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ મોટા સીરામીક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ મોટા સીરામીક ફેક્ટરીમાં રહી કામ કરતા સંજયકુમાર અમીનસિંહ યાદવ (ઉ.વ. 18) નામના યુવાને ગતરાત્રિના દોઢ વાગ્યાની આસપાસ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!