Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલઆપના બાળકના ઉજ્જવળ ભવિષ્યની નિવ એટલે શારદા વિદ્યાલય, નવા શૈક્ષણિક વર્ષ માટે...

    આપના બાળકના ઉજ્જવળ ભવિષ્યની નિવ એટલે શારદા વિદ્યાલય, નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ…..

    ભારતીય મુલ્યો સાથે આધુનિક શિક્ષણ આપતી વાંકાનેરની એકમાત્ર શૈક્ષણિક સંસ્થા એટલે શારદા વિદ્યાલય…..

    આજના આધુનિક યુગમાં આપનાં બાળકોમાં ભારતીય સંસ્કાર સાથે શિક્ષણનું સિંચન થાય તે દિશામાં ઘણી ઓછી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત હોય છે, ત્યારે આવા જ હેતુ સાથે કાર્યરત વાંકાનેરની નામાંકિત એવી શારદા વિદ્યાલય દ્વારા બાળકમાં રહેલી તમામ‌ છુપી શક્તિઓ બહાર આવવા સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય અને ભારતીય મુલ્યો સાથેનું આધુનિક શિક્ષણ મેળવી પોતાના ઉજ્વળ ભવિષ્ય સાથે કારકીર્દિ ઘડતર કરવા પ્રયત્નશીલ શાળામાં નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….

    આપનાં બાળકનું એડમીશન ફક્ત શારદા વિદ્યાલયમાં જ કેમ ?

    • શાળામાં બાળકને L.K.G.અને H.K.G થી જ અંગ્રેજી, ગણિત, હિન્દી, જનરલ નોલેજ જેવા મહત્વના વિષયોનું શિક્ષણ આપવામાં આવશે…
    • ધોરણ 1 થી 4 માં અંગ્રેજી, કોમ્પ્યુટર, જનરલ નોલેજ, હિન્દી જેવા મહત્વના વિષયોનું શિક્ષણ આપવામાં આવશે…
    • દર શનિવારે સાપ્તાહિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શું શિખવવામાં આવ્યું તેની પરિક્ષા લઇ તેની જાણ બીજા દિવસે વાલીને કરવામાં આવશે….
    • સારૂ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે…
    • સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી કોઇપણ પ્રકારની ટ્યુશન ફી લેવામાં આવતી નથી…
    • શિક્ષકો વધારાનો સમય ફાળવી વિદ્યાર્થીઓને ગાઇડ લાઇન આપશે…

    ભારતીય મુલ્યો સાથે આપના બાળકના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો….

     • શારદા વિદ્યાલય • 

    સંચાલક : પરેશસર મઢવી

     • મુખ્ય બ્રાંચ • 

    માર્કેટ ચોક, દેના બેંક પાછળ, વાંકાનેર

     • નવી બ્રાંચ • 

    ભાટીયા સોસાયટી મેઇન રોડ, શેરી નં. ૬, વાંકાનેર.

    મો. 94269 04232
    મો. 90990 88816

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!