Wednesday, September 18, 2024
More
    HomeUncategorizedઆવતીકાલે વાંકાનેરની રિલીફ હોસ્પિટલ ખાતે હરસ, મસા, ભગંદર માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ...

    આવતીકાલે વાંકાનેરની રિલીફ હોસ્પિટલ ખાતે હરસ, મસા, ભગંદર માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે….

    કેમ્પમાં રાજકોટના નામાંકિત હરસ, મસા, ભગંદરના નિષ્ણાંત ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવશે….

    વાંકાનેરની નામાંકિત રિલીફ હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 28 એપ્રિલ, રવિવારના રોજ હરસ, મસા, ભગંદર રોગ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના હરસ, મસા, ભગંદરના નિષ્ણાંત ડો. હિતેશ ચંદવાણીયા (કન્સલ્ટન્ટ પ્રોક્ટોલોજીસ્ટ) તથા ડો. એન. એ. શેરસિયા (મુંબઈ) દ્વારા નિઃશુલ્ક સારવાર તથા નિદાન કરવામાં આવશે…..

    કેમ્પમાં ઉપલબ્ધ સારવાર…

    • હરસ, મસા, ભગંદર, ફીશર જેવા રોગોનું નિદાન તથા સારવાર…
    • જટીલ ભગંદરમાં મોટા વાઢ-કાપ વગર ક્ષારસુત્ર સારવાર…
    • હરસ, મસા માટે સ્કલેરો થેરાપી, રબર બેન્ડ લાઇગેશન તેમજ વેલસ સીલર દ્વારા ઓપરેશનની સુવિધા….

    આ સાથે જ આ કેમ્પમાં સંડાસમાં લોહી પડવું, સંડાસની જગ્યાએ દુખાવો થવો, જૂનો કબજિયાત, સંડાસની જગ્યા બહાર આવવી સહિતની પિડાઓ ધરાવતા દર્દીઓએ સારવાર લેવા આવવાનું રહેશે….

    કેમ્પની વિગતો…

    તારીખ : 28/04/2024, રવિવાર
    સમય : સવારે 9.30 થી 12:30 સુધી

    રિલીફ હોસ્પિટલ

    માં હોસ્પિટલની બાજુમાં, ભંગારના ડેલાની બાજુવાળી શેરી, નેશનલ હાઈવે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર

    રજીસ્ટ્રેશન માટે સંપર્ક…

    મો. 99245 07133
    મો. 91063 37327

    (નોંધ : કેમ્પમાં મર્યાદિત સંખ્યામાં દર્દીઓને જોવાના હોય, માટે અગાઉથી મોબાઇલ પર રજીસ્ટ્રેશન કરાવવું…)

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!