મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચાના પુર્વ ઉપપ્રમુખ અજયભાઈ પટેલ દ્વારા આજરોજ મોરબી કલેકટર, સાંસદ સભ્ય, મુખ્યમંત્રી તથા તથા પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી જિલ્લાના સીરામીક ઉદ્યોગકારોની અને ઉપયોગ સિરામિક ઇન્ડિશિયલ સ્ટ્રક્ચરના ગવર્મેન્ટ જંત્રીમાં યોગ્ય રાહત આપવા માંગ કરવામાં આવી છે….


