Monday, June 2, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કાછીયાગાળા ગામે વિજળી પડવાથી ભેંસનું મોત થતાં તાલુકા પંચાયત દ્વારા પશુપાલકને...

    વાંકાનેરના કાછીયાગાળા ગામે વિજળી પડવાથી ભેંસનું મોત થતાં તાલુકા પંચાયત દ્વારા પશુપાલકને સહાય ચૂકવાઈ…

    વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામ ખાતે ગત તા. ૦૭ ના રોજ વિજળીના કડાકાભડાકા સાથે પડેલા કમોસમી વરસાદ દરમ્યાન પશુપાલક ગોપાલભાઈ મૈયાભાઈ પરમારની ભેંસ પર વીજળી પડતાં ભેંસનું મોત થયું હોય, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા સરકારી ધારાધોરણ મુજબ પશુપાલકને કુદરતી આફતોની સહાય પૈકી વીસ હજારની સહાયનો ચેક તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!