Wednesday, September 17, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલઆવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાત...

    આવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાત ડોક્ટરની રાહતદરે ઓપીડી યોજાશે….

    વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 27 ઓગસ્ટ, બુધવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડો. નિલેશ કથીરિયાની રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દરેક પ્રકારના હૃદય રોગોનું સારવાર તથા સચોટ નિદાન કરવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના દર્દીઓને અનુરોધ કરાયો છે….

    • રાહતદરે ઓપીડી •

    તારીખ : 27/08/2025, બુધવાર
    સમય : બપોરે 1 થી 3 સુધી…
    સ્થળ : પાસલીયા હોસ્પિટલ-વાંકાનેર

    હૃદય રોગને લગતી તકલીફ ધરાવતા દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો….

    Mo. 81605 16145

     પાસલીયા હોસ્પિટલ 

    ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

    વધુ માહિતી માટે મો. 98078 60486 પર સંપર્ક કરવો…

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!