Wednesday, October 15, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલઆવતીકાલે વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાત...

    આવતીકાલે વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાત ડોક્ટરની રાહતદરે ઓપીડી યોજાશે….

    વાંકાનેર ખાતે  ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 09 ઓક્ટોબર, ગુરૂવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડો. નિકુંજ કોટેચાની રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દરેક પ્રકારના હૃદય રોગોનું સારવાર તથા સચોટ નિદાન કરવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના દર્દીઓને અનુરોધ કરાયો છે….

    • રાહતદરે ઓપીડી •

    તારીખ : 09/10/2025, ગુરૂવાર
    સમય : સવારે 10 થી બપોરે 12 સુધી…
    સ્થળ : રાજવીર હોસ્પિટલ-વાંકાનેર

    હૃદય રોગને લગતી તકલીફ ધરાવતા દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો….

    Mo. 81605 16145

     રાજવીર હોસ્પિટલ 

    દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર

    વધુ માહિતી માટે મો. 95129 03884 પર સંપર્ક કરવો…

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!