Friday, February 27, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલચાલો હરિદ્વાર....: પવિત્ર પુરૂષોત્તમ માસમાં વાંકાનેરના વિદ્વાન વક્તા સાથે હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત...

    ચાલો હરિદ્વાર….: પવિત્ર પુરૂષોત્તમ માસમાં વાંકાનેરના વિદ્વાન વક્તા સાથે હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના આયોજનમાં તીર્થયાત્રા તથા કથા શ્રવણ માટે બુકિંગ શરૂ…..

    વાંકાનેરના વિદ્વાન વક્તા શ્રી મીનાબેન કાપડી સાથે આગામી મે મહિનામાં હરિદ્વાર ખાતે ભવ્ય શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન તા. ૧૮/૦૫ થી ૨૪/૦૫ દરમિયાન શ્રી વાસુદેવ આશ્રમ, સપ્ત સરોવર માર્ગ, હરિદ્વાર (ઉત્તરાખંડ) ખાતે કરવામાં આવ્યું હોય, જેથી આ સુંદર તીર્થયાત્રા તથા કથા શ્રવણનો લ્હાવો લેવા માટે તમામ શ્રદ્ધાળુઓને અપિલ કરવામાં આવી છે….

    હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સુંદર આયોજન…

    યાત્રા પ્રારંભ : તા. ૧૬/૦૫/૨૦૨૬
    યાત્રા પરત : તા‌. ૨૫/૦૫/૨૦૨૬
    કથા શ્રવણ : સવારે ૮:૩૦ થી ૧૨:૩૦
    કથા સ્થળ : શ્રી વાસુદેવ આશ્રમ, સપ્ત સરોવર માર્ગ, હરિદ્વાર.

    આ સુંદર આયોજનના ટીકીટ દરમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે યાત્રિકો માટે રહેવા, જમવા (ચા-નાસ્તો, ગુજરાતી મિષ્ટાન ભોજન) તથા ટ્રેન ટિકિટ ખર્ચનો સમાવેશ થશે….

    હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લ્હાવો લેવા આજે જ બુકિંગ કરાવો….

    Mo. 75750 72630
    Mo. 98253 64399

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!