Tuesday, July 7, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર ખાતે આગામી રવિવારે નિષ્ણાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા શ્વાસ, એલર્જી તથા...

    વાંકાનેર ખાતે આગામી રવિવારે નિષ્ણાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા શ્વાસ, એલર્જી તથા ફેફસાંના રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે….

    કેમ્પમાં તમામ રિપોર્ટ તથા નિદાન બિલકુલ ફ્રી કરી આપવામાં આવશે, કેમ્પનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો….

    વાંકાનેર શહેર ખાતે ડો. જયવિરસિંહ ઝાલાની નામાંકિત રાજવીર હોસ્પિટલ ખાતે આગામી રવિવારે રાજકોટના શ્વાસ, એલર્જી તથા ફેફસાંના રોગોના નિષ્ણાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડો. એસ. એસ. ડાભી (એમ.ડી., પલ્મોનોલોજીસ્ટ) દ્વારા તમામ પ્રકારની એલર્જી તથા શ્વાસને લગતા રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા વાંકાનેર પંથકના લોકોને અપીલ કરવામાં આવી છે….

    ૰ નિઃશુલ્ક નિદાન કેમ્પ ૰

    તારીખ : 19/07/2026, રવિવાર
    સમય : સવારે 9:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી…

    રજીસ્ટ્રેશન માટે…

    Mo. 82001 97911
    Mo. 93166 53440

     રાજવીર હોસ્પિટલ 

    દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!