Thursday, September 11, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના ભરવાડપરામાં રહેતા યુવાને ઘર કંકાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું....

    વાંકાનેર શહેરના ભરવાડપરામાં રહેતા યુવાને ઘર કંકાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું….

    વાંકાનેર શહેરના ભરવાડ પરા વિસ્તારમાં રહેતા યુવાનને પત્ની સાથે મનમેળ ન હોય અને અવારનવાર ઝઘડા થતા હોય, ત્યારે ઘર કંકાસથી કંટાળી યુવાને અઘટીત પગલું ભરી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર શહેરના ભરવાડ પરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા/ફાંગલીયા (ઉ.વ. ૩૫) નામના યુવકને પત્ની સાથે મનમેળ ન હોય, ઘર કંકાસ થતો હોય, જેથી અવારનવાર પત્ની રિસામણે જતી રહેતી હોય, ત્યારે મનોમન આ વાતનું લાગી આવતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!