Friday, July 4, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : મિત્રતાના નાતે હાથ ઉછીના આપેલ પૈસાની ચુકવણી માટે આપેલ ચેક...

    વાંકાનેર : મિત્રતાના નાતે હાથ ઉછીના આપેલ પૈસાની ચુકવણી માટે આપેલ ચેક રીટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો….

    વાંકાનેર ખાતે ફરિયાદી નવાબભાઈ રજાકભાઈ શેખ (રહે. ચંદ્રપુર)એ સબંધ અને મિત્રતાના નાતે આ કામના આરોપી શુભમભાઈ પિયુષભાઈ ભાટી (રહે. વિશિપરા વાંકાનેર)ને રૂ. 1.66 લાખ હાથ ઉછીના આપેલ હોય, જેની ચુકવણી માટે આરોપીએ આપેલ ચેક રિટર્ન થતા ફરિયાદીએ વાંકાનેર કોર્ટેમાં ફરિયાદ કરતા આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલ ભગીરથસિંહ જાડેજા અને રાજેશભાઈ એમ. મઢવી (નોટરી)ની ધારદાર દલીલો અને નામદાર સુપ્રીમ કોર્ટેના ચુકાદાઓને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી શુભમભાઈ ભાટીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે ….

    રાજેશભાઈ એમ. મઢવી (મો. 90990 90141)

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!