વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના પ્રમુખ તરીકે ખીમજીભાઈ રાછડીયા, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ પરમાર, મંત્રી તરીકે રસિકભાઈ ખોરજા તેમજ કારોબારી સમિતિની બિનહરીફ વરણી કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L