Tuesday, February 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના તિથવા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠન દ્વારા સ્નેહ મિલન તથા...

    વાંકાનેરના તિથવા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠન દ્વારા સ્નેહ મિલન તથા સન્માન સમારોહ યોજાયો….

    ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વાંકાનેર શહેર તથા તાલુકા સંગઠન દ્વારા વાંકાનેરના તિથવા ગામ ખાતે ગઇકાલે રવિવારે સ્નેહ મિલન તથા ઠાકોર સમાજના આગેવાનોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સમગ્ર પંથકમાંથી સમાજના આગેવાનો તથા યુવાનો ઉપસ્થિત રહી સંગઠનને વધુ મજબૂત બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું…‌

    આ તકે સંગઠનના ચતુરભાઈ પાટડીયા, મેરાભાઈ વિઠ્ઠલપરા, હરેશભાઈ માણસુરીયા, બાબુભાઇ ઉઘરેજા, અમુભાઈ ઠાકરાણી, હરેશભાઈ મદ્રેસાણીયા, નાથાભાઇ દંતેસરીયા, વિશાલભાઈ શંખેસરિયા, કાળુભાઈ કુકાવા, ઘનશ્યામભાઈ ઠાકોર સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!