વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ટીટા સેનેટરી વેર નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહી મજુરી કામ કરતા મહંમદમુર્તજા છોટન અંસારી (ઉ.વ. ૨૮) નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t