Wednesday, September 3, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના નવાપરા-પંચાસર રોડ પર હનુમાનજીના મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા...

    વાંકાનેરના નવાપરા-પંચાસર રોડ પર હનુમાનજીના મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ ઝડપાયા….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના નવાપરા-પંચાસર રોડ પર આવેલ હનુમાનજીના મંદિર પાસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). રોહિતભાઈ જગદીશભાઈ વિંજવાડીયા, ૨). રણછોડભાઈ જગદીશભાઈ વિંજવાડીયા,‌ ૩). વિશાલભાઈ કાનજીભાઈ રાણેવાડીયા, ૪). ચતુરભાઈ ગોવિંદભાઈ ચાવડા અને ૫). જયેશભાઈ શામજીભાઈ ચાવડાને જાહેરમાં જુગાર રમતા રંગે હાથ રોકડ રકમ રૂ. 10,630 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ સિટી પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!