Wednesday, October 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના દિગ્વિજયનગર પેડકમાં દુકાને બેઠેલા વૃદ્ધને અચાનક શ્રાસ ચડતા બેભાન થઈ ગયા...

    વાંકાનેરના દિગ્વિજયનગર પેડકમાં દુકાને બેઠેલા વૃદ્ધને અચાનક શ્રાસ ચડતા બેભાન થઈ ગયા બાદ મોત….

    વાંકાનેર શહેરના દિગ્વિજય નગર પેડકમાં રહેતા બહાદુરખાન બુરાનખાન પઠાણ (ઉ.વ. ૭૯) નામના વૃદ્ધ ગઇકાલે સોસાયટીમાં દુકાને બેઠેલા હોય, ત્યારે અચાનક તેમને શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, ત્યાં ફરજ પરના તબીબે તપાસી તેમના મૃત જાહેર કર્યા હતા, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!