વાંકાનેરના માટેલ રોડ પર આવેલ કોટેસર ગ્રેનાઇટ ફેક્ટરી રામોજીની બાજુમાં રહેતા મુળ ઓરિસ્સાના વતની ચંદ્રમણીભાઈ દેબેનભાઈ બિરૂવા (ઉ.વ. ૩૭) નામના યુવાને ગત તા. ૦૫ ના રોજ રાત્રીના પોતાના રહેણાંક મકાનમાં જાતે ગળાના ભાગે કાતર મારી લેતા તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ગઇકાલે સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t