Tuesday, September 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : મદીના વેલ્ફેર દ્વારા ઇદે મિલાદ તહેવાર નિમિત્તે હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રુટ...

    વાંકાનેર : મદીના વેલ્ફેર દ્વારા ઇદે મિલાદ તહેવાર નિમિત્તે હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રુટ તથા નાસ્તાની કિટનું વિતરણ કરાયું….

    વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના મદીના વેલ્ફેર ગ્રુપ દ્વારા આજરોજ ઇદે મિલાદ તહેવાર નિમિત્તે આખરી નબીના 1500માં જન્મ દિવસની ખુશીમાં વાંકાનેર વિસ્તારની નવ હોસ્પિટલોમાં સારવાર લેતાં 100 થી વધારે દર્દીઓમાં ફ્રુટ તથા નાસ્તાની કીટનું વિતરણ કરી તહેવારની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!