Tuesday, February 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના કુંભારપરા વાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર યુવાને રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન...

    વાંકાનેર શહેરના કુંભારપરા વાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર યુવાને રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેરના કુંભારપરા વાડી વિસ્તારમાં રહેતા રફીકભાઈ પાલાભાઈ શેખ (ઉ.વ. ૪૦) નામના યુવાને ગઈકાલ સાંજે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર રૂમમાં છત પર લગાવેલ હુકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી યુવાનના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!