Wednesday, October 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સિંધાવદર ગાત્રાળનગર ખાતે પર સ્ત્રી સાથે પ્રેમ સંબંધ મામલે પત્નીએ ઠપકો...

    વાંકાનેરના સિંધાવદર ગાત્રાળનગર ખાતે પર સ્ત્રી સાથે પ્રેમ સંબંધ મામલે પત્નીએ ઠપકો આપતા યુવાને એસીડ પી જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના સિંધાવદર ગાત્રાળનગર ખાતે રહેતા મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉંમર વર્ષ 30) નામના યુવાનને પર સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય, જેથી આ મામલે યુવકની પત્નીએ તેને ઠપકો આપતાં આ વાતનું લાગી આવતા યુવાને પોતાના ઘરે એસિડ પી લેતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!