વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા યુવાને માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘરે બાથરૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા નમીરભાઇ ઇમરાનભાઈ રવાણી નામના યુવાને મગજની માનસિક બિમારી હોય, જેનાથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘરે બાથરૂમમાં ઓઢણાથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm