Tuesday, February 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામે રહેતી આધેડ મહિલાએ એસીડ પી જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામે રહેતી આધેડ મહિલાએ એસીડ પી જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ ખાતે રહેતા વસંતબેન મનોજભાઈ પરમાર નામના 52 વર્ષીય મહિલાએ ગત તા. ૨૪ ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતાં તેમને તાત્કાલિક સારવાર અર્થ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!