Wednesday, October 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા 17 વર્ષીય સગીરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા 17 વર્ષીય સગીરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટીમાં સ્મશાન નજીક જલારામ નગર-૧ ખાતે રહેતા દિલશાન ઉમરદીનભાઈ મિરાશી નામના 17 વર્ષીય સગીરે ગઈકાલે પોતાના ઘરે રૂમમાં દોરડા વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સિટી પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી સગીરના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!