Tuesday, September 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પ્રશ્ન મંચ તથા...

    વાંકાનેર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પ્રશ્ન મંચ તથા રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધા યોજાઇ….

    વાંકાનેર શહેર ખાતે ગત શનિવારના રોજ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ભારત કો જાનો પ્રશ્ન મંચ તેમજ રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કુલ 29 શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ તકે ડો. પનારા, પ્રજ્ઞેશભાઈ પટેલ, શૈલેષભાઈ ઠક્કર, ડિમ્પલબહેન સાકરીયા, શીતલબહેન શાહ, રશિલાબેન, નિતાબેન ભિંડોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!