Wednesday, September 3, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં પછાત વર્ગના લોકોને પ્લોટ તથા પશુપાલકોને વાડાની ફાળવણી કરવા આમ...

    વાંકાનેર પંથકમાં પછાત વર્ગના લોકોને પ્લોટ તથા પશુપાલકોને વાડાની ફાળવણી કરવા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઇ…

    વાંકાનેર તાલુકાના ગ્રામ વિસ્તારમાં રહેતા ગરીબ લોકો આજે પણ તેમના હકોથી વંચિત હોય ત્યારે આવા નબળા લોકોને ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીનમાં પ્લોટ પાડી તેની ફાળવણી કરવા તેમજ પશુપાલન થકી જીવન નિર્રવા કરતા માલધારીઓ તેમજ પશુપાલકોને તેમના માલ ઢોરને રાખવા માટે ગામતળ નજીક

    વાડાઓની ફાળવણી કરવા વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે આમ આદમી પાર્ટી તરફથી મોરબી જિલ્લા ઉપ-પ્રમુખ અર્જુનસિંહ વાળા, તાલુકા પ્રમુખ ગનીભાઈ બાદી, રાતીદેવળી જિલ્લા પંચાયત સીટ ઇન્ચાર્જ ભુપતભાઇ લુંભાણી, તાલુકા સંગઠન મંત્રી યકુબભાઈ બાદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!